ગીર સોમનાથ,
શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને સાયં રૂદ્રાક્ષ દર્શન શૃંગાર કરવામાં આવેલ, ભક્તો દ્વારા 10 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી અંદાજીત આઠ હજાર ભક્તો આવેલા હતા.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ